News
ઓપરેશન સિંદૂર'માં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્યાલય સહિત મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યા પછી, સુરક્ષા ...
ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેના પગલે ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ સિવિલ ડીફેન્સ, 108ની ટીમ ...
અભિનેત્રી કંગના રનૌતે ‘ઓપરેશન સિંદૂર’ વિશે કહ્યું, ‘દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને આપણે બધા નર્વસ છીએ. આપણા સુરક્ષા દળો આપણું ...
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને ફરી ચેતવણી આપી છે કે જો તેણે ટેન્શન વધારવાનો પ્રયાસ કર્યો તો કડક કાર્યવાહી ...
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કર્યો હોવા છતાં, પાડોશી દેશની સેના શોક વ્યક્ત કરી રહી છે. ભારત વિરુદ્ધ આતંકવાદીઓનો ...
નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે લાંબી વાટાઘાટ પછી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી થઈ હતી. UK અને ભારતે ઐતિહાસિક વેપાર કરાર પર ...
નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ સહિતનાં ...
કરાચીઃ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (PoK) વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાં પર કરાયેલી સૈનિક કાર્યવાહી ...
નવી દિલ્હીઃ આતંકવાદ વિરુદ્ધ ભારતની સૈનિક કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનું આખું કુટુંબ ખતમ થયું છે.
ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ...
બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં ચાલી રહેલા નક્સલવિરોધી અભિયાનમાં સુરક્ષા દળોએ 22થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. જિલ્લાની કર્રેગુટ્ટા પહાડીઓ અને છત્તીસગઢ-તેલંગાણા સીમાના પહાડી વિસ્તારોમાં 21 ...
મોકડ્રીલ માટે સિવીલ ડિફેન્સે જારી કરેલી કેટેગરીમાં કાકરાપાર શહેરનો સમાવેશ પ્રથમ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં દેશના 13 શહેરોનો સમાવેશ કરાયો છે. જેને સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results